પ્રેરણા પરિમલ
એમાં અમારું નામ આવી ગયું...
(તા. ૧૦-૦૧-૨૦૦૮, મુંબઈ)
જાણીતા કટાર લેખક શ્રી જય વસાવડાએ 'ગુજરાત સમાચાર'ની બુધવારની પૂર્તિમાં દિલ્હીના 'સ્વામિનારાયણ અક્ષરધામ' વિષયક લેખ લખીને સ્વામીશ્રીના આ સર્વોત્તમ કાર્યને બિરદાવ્યું હતું. તેઓને આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ કહ્યું_ : 'અક્ષરધામ ઉપર તમે ખૂબ જ સુંદર લેખ લખ્યો છે, તમને આશીર્વાદ છે.'
જયભાઈએ કહ્યું : 'બાપા! લેખ તો લખ્યો, પણ મારાથી આપનું નામ લખવાનું શરતચૂકથી રહી ગયું.' આ સાંભળતાં જ સ્વામીશ્રી કહે, 'અક્ષરધામ ઉપર તમે લખ્યું એમાં અમારું નામ આવી જ ગયું.'
Vachanamrut Gems
Kãriyãni-10:
The Worst Sinner
"There is no sinner worse than the person who does not realise God to be the all-doer…"
[Kãriyãni-10]