પ્રેરણા પરિમલ
विश्व की शान है।
તા. ૨૯-૪-૨૦૦૫, અમદાવાદ
ધર્મપ્રકાશ સ્વામીએ અમુક દોહા બનાવેલા. તેનું ગાન તેમણે સ્વામીશ્રીના અલ્પાહાર સમયે કર્યું.
તેઓ અક્ષરધામના સંદર્ભમાં એટલું જ બોલ્યા કે ‘भारत की शान है...।’
ત્યારે તેઓને તરત જ અટકાવીને સ્વામીશ્રીએ કહ્યું, ‘भारत की ही नही, विश्व की शान है ऐसा बोलो।’
સ્વામીશ્રીના અંતરમાં અક્ષરધામનો જે નકશો હતો એ સાહજિકપણે ઉકેલાઈ ગયો. સૌએ સુધારીને ગાયું - विश्व की शान है।
Vachanamrut Gems
Sãrangpur-9:
Not Deviating From One's Dharma
"… So, even in the most difficult circumstances, or even if I were to issue a command, you should not deviate from your dharma…"
[Sãrangpur-9]