પ્રેરણા પરિમલ
આંતરવૈભવ
તા. ૧૨-૦૭-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, અષાઢ સુદ ૬, મંગળવાર, દિલ્હી
ગાડીમાં વિરાજીને સ્વામીશ્રી ઉતારે પધાર્યા. અલ્પાહાર દરમ્યાન અક્ષરધામના પથ્થરના કાર્યને લગતા સ્ટાફનો પરિચય આત્મકીર્તિ સ્વામીએ કરાવ્યો. મૂળ પાટણના સોમપુરા જ્ઞાતિના સુરેશભાઈ દવે અહીં અક્ષરધામના હાથીઓના ચોટકકામની સેવામાં હતા. તેઓની કુશળતા જોઈને એક અન્ય કંપનીએ તેઓને વારંવાર કહેણ મોકલ્યા કે 'તમે જો અમારા કામમાં આવી જાવ તો તમને બે લાખ રૂપિયા અને પરદેશ મોકલીએ.' સતત બે-ચાર મહિનાઓ સુધી આ લાલચના કહેણ તેઓને મોકલવામાં આવ્યા, પરંતુ તેઓના મનમાં એક ગાંઠ હતી કે આવા ભવ્ય અને દિવ્ય અક્ષરધામની સેવા વારે વારે મળતી નથી અને એટલા માટે તેઓએ જણાવી દીધું કે બે લાખ તો શું દશ લાખ રૂપિયા આપો તો મારે આ સેવા મૂકવી નથી.'
Vachanamrut Gems
Gadhadã II-4:
Means to Constant Contemplation on God
"… Thus, without realising God's greatness in this way, even if a person endeavours in a million other ways, he will still not be able to constantly contemplate upon the form of God. Conversely, only one who realises the greatness of God is able to constantly contemplate upon Him."
[Gadhadã II-4]