પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૮૧
ગોંડલ, તા. ૯-૧૦-૧૯૬૯
આજે સવારે યોગીજી મહારાજ પૂજા કરતા હતા. અરુણોદય થઈ ચૂક્યો હતો, પણ થોડું થોડું અંધારું રહ્યું હતું. સૌને દર્શન સારાં થાય એટલે બધી બત્તીઓ ચાલુ હતી. સ્વામીશ્રીની નજર પડતાં એમણે કહ્યું : 'લાઇટો ઓલવી નાખો.'
'બાપા ! એક લાઇટ રહેવા દ્યો.' હરિભક્તોએ વિનંતી કરી.
સ્વામીશ્રી કહે, 'સૂર્યનારાયણની સેવા લેવા દો. સૂર્યનારાયણ ન હોય ત્યારે તો એની (લાઇટની) સેવા લઈએ છીએ. જૂનાગઢમાં ભોળા મહારાજે દીવો મોટો કર્યો તે સ્વામી કહે, 'ઘરે આવો દીવો બાળો છો ? સ્વામી ત્રણ પ્રકારના દીવા કરતા.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-55:
Besides Bhakti, My mind is Indifferent to Everything
“… In this way, I am able to perform all My activities only after realising them to be a form of bhakti to God. Besides the bhakti of God, My mind is indifferent to everything else…”
[Gadhadã II-55]