પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૬૪
મુંબઈ, તા. ૪-૧૦-૧૯૬૯
આજે જમી રહ્યા હતા ત્યારે નારાયણ ભગતે યાદ દેવરાવ્યું કે 'આજે ભક્તિમાતાનું શ્રાદ્ધ છે...'
'દુનિયામાં ભક્તિ વધવા માટે,' યોગીજી મહારાજ એકદમ બોલી ઊઠ્યા.
'શ્રાદ્ધમાં તો જમવાનું હોય, એમાં શું ભક્તિ વધે ?' મેં દલીલ કરી.
'જગતમાં ભક્તિ વધે,' સ્વામીશ્રીએ ઉત્તરમાં એ જ પુનરોચ્ચાર કર્યો. એમના વચનમાં ફેરફાર શો સંભવે ! આપણને માયિક બુદ્ધિએ સમજાય નહિ, પણ એમનું વચન પરમ સત્ય જ બની રહે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-12:
Shun Vanity and Behave as a Servant of Servants
“One who desires one’s own liberation should not harbour any form of vanity – such as, ‘I have been born in an upper-class family,’ or ‘I am wealthy,’ or ‘I am handsome,’ or ‘I am a scholar.’ One should not keep any of these types of beliefs. In fact, even with a meek satsangi, one should behave as a servant of servants.”
[Gadhadã III-12]