પ્રેરણા પરિમલ
ઑક્સિજન
(તા. ૧૪-૬-૯૯, મુંબઈ)
સ્વામીશ્રી રાત્રે ઠાકોરજી જમાડી રહ્યા હતા. નરેન્દ્રપ્રસાદ સ્વામી કહે, 'આખી દુનિયામાં બધા ઑક્સિજન લે છે ને કાર્બનડાયોક્સાઇડ છોડે છે. પરંતુ આપ જ એક એવી વ્યક્તિ છો જે ઑક્સિજન જ આપીને આખી દુનિયામાં પ્રસરાવો છો. આપની શક્તિથી બધા જીવે છે.'
સ્વામીશ્રી જમતાં જમતાં હસી પડ્યા ને બંને હાથથી મુખને ઢાંકી દેતાં કહે, 'પણ લોકો ઑક્સિજન ઓછો લે તો ?
Vachanamrut Gems
Gadhadã II-4:
As Long as One is Attracted to Vishays
"However, as long as a devotee is attracted to vishays, he has not realised God's transcendental greatness at all…"
[Gadhadã II-4]