પ્રેરણા પરિમલ
કહત હૈ સંત સુજાણ... પ્રમુખસ્વામી મહારાજે સદ્ વાંચન પર વરસાવેલા અમૃતનું આચમન
(સાંકરી)
'બહારનું જરૂર હોય તેટલું વાંચવાનું. પણ મૂળ તો આપણા ગ્રંથો વાંચવા છે. બહારની વસ્તુ વાંચીને શું ફાયદો? જે ગ્રંથોમાંથી વાંચીને આપણે અંગ દૃઢ કરવું છે તેના ઉપર તાન રાખોને! પેલો કલાક સમય છાપાં-મૅગેઝિન-પસ્તાં વાંચીને ખોવો તેમાં શું મળ્યું? આપણે જે જરૂર છે તે ગ્રંથો - આપણા આધ્યાત્મિક માર્ગે પુષ્ટિ કરતું હોય તે વાંચવું...'
Vachanamrut Gems
Gadhadã II-5:
What Are the Main Virtues a Devotee of God Should Attain?
"… A devotee of God should firstly maintain fidelity, and secondly, courage…"
[Gadhadã II-5]