પ્રેરણા પરિમલ
આંતરવૈભવ
તા. ૧૨-૦૭-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, અષાઢ સુદ ૬, મંગળવાર, દિલ્હી
ગાડીમાં વિરાજીને સ્વામીશ્રી ઉતારે પધાર્યા. અલ્પાહાર દરમ્યાન અક્ષરધામના પથ્થરના કાર્યને લગતા સ્ટાફનો પરિચય આત્મકીર્તિ સ્વામીએ કરાવ્યો. મૂળ પાટણના સોમપુરા જ્ઞાતિના સુરેશભાઈ દવે અહીં અક્ષરધામના હાથીઓના ચોટકકામની સેવામાં હતા. તેઓની કુશળતા જોઈને એક અન્ય કંપનીએ તેઓને વારંવાર કહેણ મોકલ્યા કે 'તમે જો અમારા કામમાં આવી જાવ તો તમને બે લાખ રૂપિયા અને પરદેશ મોકલીએ.' સતત બે-ચાર મહિનાઓ સુધી આ લાલચના કહેણ તેઓને મોકલવામાં આવ્યા, પરંતુ તેઓના મનમાં એક ગાંઠ હતી કે આવા ભવ્ય અને દિવ્ય અક્ષરધામની સેવા વારે વારે મળતી નથી અને એટલા માટે તેઓએ જણાવી દીધું કે બે લાખ તો શું દશ લાખ રૂપિયા આપો તો મારે આ સેવા મૂકવી નથી.'
Vachanamrut Gems
Gadhadã II-57:
Reason for Cultivating Atma-Realisation
“… However, to behave as the ãtmã does not mean to believe oneself to be Brahma and act waywardly. Rather, the purpose of behaving as the ãtmã is to realise, ‘I am the ãtmã, and there are no hindrances of mãyã within me. If that is so, how can there be even the slightest trace of mãyã in Paramãtmã Nãrãyan Vãsudev, who transcends the ãtmã?’ For this reason then, the virtue of ãtmã-realisation should be firmly cultivated so that in no way does one perceive any fault in God.”
[Gadhadã II-57]