પ્રેરણા પરિમલ
એ ખાસ ધ્યાન રાખજે...
તા. ૧-૪-૨૦૦૫, સારંગપુર
મુલાકાતો દરમ્યાન એક યુવકે સ્વામીશ્રીને કહ્યું : 'આપના આશીર્વાદથી મને લંડનના વીઝા મળી ગયા છે.' આટલું કહીને એ કેમેરામાં ફોટો આવે એ રીતે કેમેરા સામું જોઈને ઊભો રહી ગયો.
સ્વામીશ્રીએ એને કહ્યું : 'ફોટાની વાત એક બાજુ રાખ. હું તને કહું છું એ સાંભળ. તું પરદેશ જાય છે, પરંતુ એ ખાસ ધ્યાન રાખજે ત્યાં જઈને નિયમધર્મ બરાબર રહે.' સ્વામીશ્રીએ એને વિદાયવચનો કહ્યાં.
Vachanamrut Gems
Gadhadã III-35:
The Way of a Devotee of God
“… However, one should behave only in a manner that will please God; one should engage in bhakti and please Him and His Bhakta. That is the way of devotees of God.”
[Gadhadã III-35]