પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-4-2017, કમ્પાલા
ભોજન પૂર્ણ થયું પછી સેવકે કહ્યું : ‘સ્વામી ! નિખિલેશ સ્વામીનો ફોન આવ્યો હતો. અને કહેતા હતા કે અમને પૂછ્યા વગર ત્યાં ક્યાં પહોંચી ગયા ?’
કોઈકે પૂછ્યું : ‘કેમ ! તેઓ ક્યાંના છે ?’
સ્વામીશ્રીએ તરત જ જવાબ આપ્યો : ‘થીકા’ના.
સ્વામીશ્રી 1960માં યોગીબાપા સાથે ત્યાં ગયા હતા, તેની સ્મૃતિ સ્વામીશ્રીને અત્યારે પણ એવી જ તાજી હતી. સ્વામીશ્રીની અદ્ભુત સ્મૃતિનો પરિચય વારંવાર મળતો રહે છે.
Vachanamrut Gems
Gadhadã II-10:
Form of Vairagya
"… In the same way, when one realises the bliss related to God, one develops vairãgya towards all worldly pleasures, and one develops love only for the form of God. That is the form of vairãgya."
[Gadhadã II-10]