પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-10-2017, લંડન
સ્વામીશ્રી મંદિરમાંથી બહાર નીકળતાં ઘનશ્યામ મહારાજના ખંડ પાસે ઊભેલા પ્રણવતીર્થદાસ સ્વામીને કહે : ‘કાલે ક્યાં હતા ? આ જગ્યાએ નહોતા.’
પ્રણવતીર્થદાસ સ્વામી આનંદથી ઊભરાતાં કહે : ‘હું રોજ આ જગ્યાએ ઊભો રહું છું તે સ્વામીશ્રીએ નોંધી લીધું !’
Vachanamrut Gems
Gadhadã II-27.14:
Shriji Maharaj's Principle
“Moreover, a devotee never deviates from one’s dharma. Hence, to perform the bhakti and upãsanã of God while maintaining one’s dharma is My principle.”
[Gadhadã II-27.14]