પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-9-2010, સારંગપુર
એક મુમુક્ષુને આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું : ‘કોઈપણ ખોટા વિચારો આવે ત્યારે ભગવાનને પ્રાર્થના કરવાની, એટલે સંકલ્પ ટળી જશે. શ્રીજીમહારાજને શરણે આવ્યા છીએ, શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજને રાજી કરવાનો પ્રયત્ન કરીએ છીએ, તો તેઓ રક્ષા કરશે.’
Vachanamrut Gems
Gadhadã III-33:
An Ekantik Bhakta?
“Who can be called an ekãntik bhakta of Vãsudev Bhagwãn? Well, one who possesses the qualities of swadharma, gnãn, vairãgya, and unparalleled bhakti towards Vãsudev Bhagwãn coupled with knowledge of his greatness can be called an ekãntik bhakta.”
[Gadhadã III-33]