પ્રેરણા પરિમલ
કહત હૈ સંત સુજાણ... પ્રમુખસ્વામી મહારાજે સદ્ વાંચન પર વરસાવેલા અમૃતનું આચમન
(તા. ૧-૨-૯૩, મુંબઈ)
'વચનામૃતમાં બધા જ શબ્દો આવી જાય છે. તેમાં કોઈ વાત અવિદ્વાન રાખી નથી. એના જેવો એકેય ગ્રંથ નથી. એના સિવાય બીજે માલ મનાય એ મોહ છે. વેદ-વેદાંતનો સાર મહારાજે બતાવ્યો એ છે.'
Vachanamrut Gems
Gadhadã II-47:
Considering the Virtues of the Sadhu who Speaks Harshly
“… Furthermore, one should consider the virtues of the sãdhu who speaks to one harshly and should not think ill of him…”
[Gadhadã II-47]