પ્રેરણા પરિમલ
કહત હૈ સંત સુજાણ... પ્રમુખસ્વામી મહારાજે સદ્ વાંચન પર વરસાવેલા અમૃતનું આચમન
(સાંકરી)
'બહારનું જરૂર હોય તેટલું વાંચવાનું. પણ મૂળ તો આપણા ગ્રંથો વાંચવા છે. બહારની વસ્તુ વાંચીને શું ફાયદો? જે ગ્રંથોમાંથી વાંચીને આપણે અંગ દૃઢ કરવું છે તેના ઉપર તાન રાખોને! પેલો કલાક સમય છાપાં-મૅગેઝિન-પસ્તાં વાંચીને ખોવો તેમાં શું મળ્યું? આપણે જે જરૂર છે તે ગ્રંથો - આપણા આધ્યાત્મિક માર્ગે પુષ્ટિ કરતું હોય તે વાંચવું...'
Vachanamrut Gems
Gadhadã II-33:
I Have Never Harboured an Improper Thought
“… In fact, I swear by the lives of these paramhansas that from the day I was born to this very day, I have never harboured an improper thought regarding women or wealth, either in the waking state or in the dream state…”
[Gadhadã II-33]