પ્રેરણા પરિમલ
સ્મૃતિ સદા નવપલ્લિત રહે છે...
એક હરિભક્ત પ્રમુખસ્વામી મહારાજનાં દર્શને આવ્યા. તેઓ સ્વામીશ્રીને કહે, 'રણછોડભાઈનો હું પૌત્ર થાઉં.'
બદલપુર તરફના આ હરિભક્તની વાત સાંભળતાં જ સ્વામીશ્રી કહે, 'રણછોડભાઈને મેં સારી રીતે જોયેલા. ચંદુભાઈને પણ જોયેલા. સંકટના સમયે શાસ્ત્રીજી મહારાજને ખભે બેસાડીને રણછોડભાઈએ નદી પાર કરાવેલી, એવા શૂરવીર હરિભક્ત હતા.'
સ્વામીશ્રીના હૃદયમાં હરિભક્તોની સ્મૃતિ સદા નવપલ્લિત રહે છે, તેની પ્રતીતિ વારંવાર આપણને થાયછે.
Vachanamrut Gems
Loyã-2:
Realisation of One Who is Wise
"… So, one who is wise realises, 'God appears like a human, but, in fact, He is the cause of all and the creator of all; He is all-powerful.' "
[Loyã-2]