Due to mild weakness doctors have advised Swamishri a few days of rest. Hence there will be no webcast of puja darshan till further announcement.
પરમ પૂજ્ય સ્વામીશ્રીની પ્રાતઃપૂજાના વેબકાસ્ટિંગ અંગે નિવેદન
સાધારણ અશક્તિને કારણે પરમ પૂજ્ય સ્વામીશ્રીને ડોક્ટરોએ થોડા દિવસો સુધી આરામની સલાહ આપી છે. આથી પુનઃ જણાવવામાં ન આવે ત્યાં સુધી પ્રાતઃપૂજા-દર્શનનું વેબકાસ્ટિંગ કરવામાં આવશે નહીં.